Posts

Showing posts from July, 2021

મહિલા કી ડીલેવરી વખતે ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

Image
 પ્રકૃતિએ ફરી એકવાર માનવ કરતા ઉપર એવું કાર્ય જેનાથી ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આમ તો કહેવાય છે કે પ્રકૃતિ માનવ કરતા વધારે શક્તિશાળી છે. માનવને પ્રકૃતિ ઘણા રૂપ દેખાડે છે અને પ્રકૃતિ જે ધારે તે કરી શકે છે. સોમવારે દિલ્હીના ગાઝિયાબાદમાં યશોદા હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. મહિલાને 4 બચ્ચા નો જન્મ થયો છે અને બધા જ બચ્ચા સુરક્ષિત અને એકદમ તંદુરસ્ત છે ચારે બચ્ચાં એ હોસ્પિટલમાં જ અત્યારે રખાયા છે  સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર રાશિ અરોરાએ સોમવારે ઈમરજન્સી પેશન્ટ મહિલા આવી હતી. તેમને પેડુ pain હતો સમય જતા ઓપરેશન કરવું પડ્યું હતું અને ચાર બચ્ચા નો જન્મ થયો હતો. ચારેય બચ્ચા એકદમ સ્વસ્થ છે. ડોક્ટરોએ સફળતાપૂર્વક ડિલિવરી કરી હતી અને જન્મ થતા બચ્ચા ના જીવન મુશ્કેલ હોય છે આ સમયમાં ,પરંતુ ડોક્ટર જોષીએ આ બધા બચ્ચા ને અત્યારે નર્સરીમાં રાખેલા છે અને સુરક્ષિત છે. .

.omg.આ છોકરી રોજ પીવે છે કુતરા નુ યુરીન. કારણ જાણીને તમે પણ હસી પડશો.

Image
 ઓ માય ગોડ .આ છોકરી રોજ પીવે છે કુતરા નુ મુત્ર કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો. તમે જાણો છો કે છોકરીઓને ખૂબસૂરત થવા માટે ગમે તે કરી શકે છે. પણ આજ જે અમે બતાવવાના છીએ એ તમને હેરાન કરી દે તેવું છે.. અમેરિકામાં રહેવા વાળી એક છોકરી જેમનું નામ લીલા છે. લીલા રોજ એક ગ્લાસ કૂતરાનું urine પીવે છે અને આવું કરવામાં એ જરાક પણ શર્મ અનુભવતી નથી. તેમણે આવું કરવાનું બે-ત્રણ વર્ષ પહેલાથી શરૂ કરી દીધું હતું અને તેના ચહેરા પર એક પણ pimples નથી અને તે ખૂબ જ ખૂબસૂરત દેખાય છે અને આવો કરવામાં તેમને જરાપણ બેચેની જેવું લાગતું નથી. કુતરાના યુરિનમાં વિટામિન એ અને બીજા ઘણા વિટામિન હોય છે જેના કારણે ગંભીર બીમારી જેવી કે કેન્સર જેવી બીમારી પણ થતી નથી. લીલા કહે છે કે મારા પાલતુ કૂતરાને હું પાર્કમાં ફરવા લઈ જાઉં છું ત્યારે તેમનું યુનિન એકત્ર કરું છું. અને રોજ સવારે અને સાંજે એક ગ્લાસ કોઈપણ હિચકાહટ વગર પી જાવ છું. લીલા કહે છે કે મને કોઈ પણ સવાલ પૂછે કે તારી ખુબસુરતી એટલી કેમ છે ત્યારે હું તેને  એકજ જવાબ આપું છું કે કૂતરાનું urine પીવો .ત્યારે તે લોકો હસી પડે છે તેમની વાત સાંભળીને

છ મહિનાની થઈ વિરાટ કોહલી ની છોકરી વામિકા. અનુષ્કા શર્માએ સેલિબ્રેટ કર્યું અને જુવો તેમની ફોટો

Image
 અનુષ્કા અને વિરાટ કોહલી ની છોકરી ને છ મહિના થયા અને સેલિબ્રિટી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વામિકા ના  ફોટા શેર કર્યા છે. આ તસવીરમાં વિરાટ કોહલી પણ નજરે આવે છે. અને ફોટો શેર કરતા અનુષ્કાએ એક પ્યારી વાત પણ શેર કરી છે.. અનુષ્કા શર્માના ફેનને આ વાત પણ બહુ ગમેશે.. અને તેમના ફેન ઘણી  કોમેન્ટ પણ કરે છે અનુષ્કા શર્માને વામિકા ના ફોટો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શૅર કરી છે. અનુષ્કા શર્માની પ્યારી વાત અનુષ્કા શર્મા ફોટો શેર કરતા કહે છે કે વામિકાની  એક હસી ઉપર અમારી પૂરી દુનિયા બદલાઇ શકે છે. જે પ્યાર ની સાથે તમે અમને કહો છો તે પ્યાર આખી જિંદગી ખરો ઉતરે. તમને છ મહીના ની શુભકામના. અનુષ્કાના ફેન આ પોસ્ટ ઉપર લગભગ 6 લાખ લાઇક કરી ચૂકેલા છે. અને ફેનની આ વાત પણ ગમે છે.

પહેલા કરતાં અડધું થઈ જશે વીજળીનું બિલ કઈ રીતે કરશો તે જુઓ.

Image
અત્યારે આ મોંઘવારીના સમયમાં વીજળીના બિલની બધાને ટેન્શન હોય છે.. બધા એવું વિચારતા હોય છે કે મારું વીજળીનું બિલ કઈ રીતે ઓછું કરી શકાય તો હું તમને આજે અમુક વસ્તુઓ કઈ જ નથી તમારું વીજળીનું બિલ પહેલા કરતાં અડધું થઈ જશે. જુઓ કેવી રીતે કશું વીજળીનું બિલ ઓછું. 1. જુનો બલ્બ નો ઉપયોગ નહીં કરવા છતાં એલઇડી બલ્બનો ઉપયોગ કરવો જેનાથી વીજળીનું બિલ ઓછું થશે. 2 પંખામાં રેગ્યુલેટર નો ઉપયોગ કરવો અને જો જુના પંખા હોય તો તેમને નવા પંખા માં કન્વર્ટ કરી દેવા. 3 તમે લેપટોપ અથવા મોબાઈલ નું ચાર્જિંગ કરતા હો તો ચાર્જિંગ થઈ ગયા પછી તેમને unplug કરી દેવા અથવા તો ચાર્જિંગ સ્વીચ બંધ કરી દેવી તેનાથી તમારું વીજળીનું બિલ પણ ઓછું થઈ જશે. 4. દિવસના ટાઈમમાં પડદા ખુલ્લા રાખે તેનાથી ઘરમાં જોવાનું રહે છે અને સૂર્યપ્રકાશ મળશે અને લાઈટ ની જરૂર પણ નહીં પડે. 5. વોશિંગ મશીન માં જરૂર પ્રમાણે ના કપડાં નાંખીને શરૂ કરે વારેવારે વોશિંગ મશીન ચાલુ બંધ ચાલુ બંધ ના કરો તેનાથી પણ વીજળી બચ્ચે. 6. કોમ્પ્યુટર પ્રિન્ટર ડીવીડી તેમાં પાવર એક્સટેશન નો ઉપયોગ કરે છે જેથી કરીને વીજળીની બચત છે કરી શકાય. 7 ઘરથી બહાર નીકળો ત્યારે બધા પંખા અન...

શું ઇન્સાન 150 વર્ષ જીવી શકે છે જાણીએ વિશેષજ્ઞ ની વાતો.

Image
દુનિયામાં બધા લોકો લાંબુ જીવન ઈચ્છે છે, કેટલાક લોકો સો વર્ષ લગી જીવે પણ છે અને કેટલાક લોકો લાંબું જીવી નથી શકતા. હવે આપણે લાંબુ જીવવા માટે શુ કરીશું અને આના માટે વિશેષજ્ઞ શૂ મંતવ્ય આપે છે તે જાણી છું. જીવન ની ગણતરી મનુષ્ય જીવનની ગણતરી માટે એક સમીકરણ ગોમતરજ સમીકરણ છે. ૧૯મી સદીમાં આ સમીકરણ નો ઉપયોગ જીવન ની ગણતરી ના સમીકરણમાં કરવામાં આવ્યો હતો. અને તેની ઉપર થી માણસ ની ઉમ્ર નક્કી કરવામાં આવતી હતી. કોઈ બીમારીને લીધે માણસનું મૃત્યુ દર વધી શકે છે. ગોમતરજ સમીકરણનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓ તેમનો ઉપયોગ ઉમ્ર જાણવા માટે કરે છે. આનાથી ઘણા લોકોની ઉંમર સ્વસ્થ સ્થિતિમાં જાણી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિના શરીરમાં કિડની નો પ્રોબ્લેમ છે અને તેમની ઉંમર સાથે કિડનીની ક્ષમતા ઘટતી જાય છે તેના પરથી તેના શરીર માં કયો રોગ છે અને તેમની ઉંમર કેટલી છે તે જાણી શકાય છે. અમેરિકા, રૂસ જેવા દેશોમાં મનુષ્ય ની ઉંમર 150 વર્ષ ધરવામાં આવે છે. તેના આધારે મનુષ્ય ની ઉંમર ગણવામાં આવે છે. મતલબ કે તમારા શરીરમાં કોઈપણ રોગ ન હોય તો તમે 150 વર્ષ આસાનીથી જીવી શકો છો. 150 વર્ષનું જીવન તમારા મૃત્યુની સંભાવના તમારા શ...

ભારતના આ ક્રિકેટર લંકા પ્રીમિયમલિંગ માં ગુપ્ત રીતે પ્રવેશ કરી રહ્યા છે,આ છે શાંતિ નું કારણ.

Image
હાઈલાઈટ શ્રીલંકા માટે તૈયારીઓ ચાલી રહી છે એપીલ2021. ઘણા ભારતીય ખેલાડીઓ ગુપ્ત રીતે apl માં પ્રવેશ કરી શકે છે. તે આખી પ્રક્રિયાને કઈ રીતે ચૂપવવામાં આવી છે એનું એક મોટું કારણ છે. ભારતના પૂર્વ ઝડપી ડાબોડી બોલર સુધીપ ત્યાગી. વિકેટકીપર અને બેસ્ટ મેન બંને એક સાથે રમનાર manvinder bisla. ipl ઉપરાંત ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇરફાન પઠાણ પણ apl માં નોંધણી કરાવી ચુક્યા છે. આ વખતે એપીએલ ની આવૃતિ અને એનું સિડયુલ 30 જુલાઈ 22 ઓગસ્ટ સુધીનો રહેશે. શ્રીલંકા એ તેમના મીડીયા માં ભારતીય ક્રિકેટર માત્ર યુસુફ નું નામ લીધું છે .બીજા કોઈનું નામ એમને બતાવ્યું નથી. આમાં ઇરફાન પઠાણ નું નામ કેન્ડી તસ્કર્શ ને સાથે જોડવામાં આવ્યું છે. ભારતના પૂર્વ ડાબોડી બોલોર ટીમની સાથે ગયા વર્ષે રમ્યા હતા. બીજા કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી ની વાત હમણાં સામે આવી નથી. આ છે સિક્રેટ એન્ટ્રી નું કારણ સૌથી વધુ આ સૂત્રોને અનુસાર. અને સૌથી વધુ વિદેશી ફ્રેન્ચાઇઝી કહેવા નથી માગતી કે મેચ શરૂ થયા પહેલા કયા ભારતીય ખેલાડીઓ ગેમ રમવાના છે અને એનું કારણ એ છે કે ભારતની bcci બીજી ફ્રેન્ચાઇઝી ટીમમાં રમવા માટે પ્રોત્સાહિત કરતી નથી. ત્યાગી અને બિસ...

સલમાન ખાને આમિર ખાન ના પહેલી વખત ના છૂટાછેડા માટે મદદ કરી હતી ,પછી તેમની મિત્રતા થઈ હતી કેવી રીતે તે જોવો..

Image
 અમીરખાન પહેલી વખત ના તેમની પત્ની સાથે છૂટાછેડા વખતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સલમાન ખાને તેમની મદદ કરી હતી. ખાસ કન્ટેન્ટ પહેલી વખત ના અમીરખાન ના છૂટાછેડા વખતે તે સાવ ભાંગી પડ્યો હતો તેમની મદદ સલમાન ખાને કરી હતી ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ. અમીરખાન અને કિરણ આવે અત્યારે છૂટાછેડાની ઘોષણા કરી છે.તે લગ્નના 15 વર્ષ પછી એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું.  આ પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે 15 વર્ષ પછી તેણીએ છૂટાછેડા પણ લીધા હતા.  વર્ષ 2002 માં બંનેના છૂટાછેડા થયા હતા.  રીનાથી છૂટાછેડા દરમિયાન આમિર ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.  આ દરમિયાન સલમાન ખાને આમિર ખાનને મદદ કરી.  તેણે શો 'કોફી વિથ કરણ' માં આ વાતનો ખુલાસો કર્યો હતો. આમિર સલમાનથી દૂર રહેતો હતો  આમિર ખાને કરણ જોહરના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ'માં કહ્યું હતું, "તે સલમાન ખાનથી અંતર રાખવા માંગતો હતો. કેમ કે ફિલ્મ' અંદાઝ અપના-અપના'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન ખાન સાથેનો મારો અનુભવ સારો નહોતો, બિલકુલ. હું તેને ઘમંડી અને અન્ય લોકો માટે અવિનય માનતો હતો. ...

અક્ષય કુમારની અભિનેત્રી 5 વર્ષમાં ત્રીજી વખત માતા બની, ચાહકે આ સવાલ પૂછ્યો, પછી મેડમે આ રીતે જવાબ આપ્યો.

Image
 મુંબઈ.  અક્ષય કુમાર સાથે ફિલ્મ 'શૌકીન' માં કામ કરનારી અભિનેત્રી લિસા હેડન ત્રીજી વખત માતા બની છે.  ત્રીજા સંતાન તરીકે લિસાએ એક પુત્રીને જન્મ આપ્યો છે,  લિસાએ સોશિયલ મીડિયા યુઝરે પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી આપી છે.  લિસા હેડન 22 જૂન 2021 ના ​​રોજ બાળકને જન્મ આપવા જઇ રહી હતી અને ત્યારથી ચાહકો તેના ત્રીજા બાળકના જન્મની રાહ જોતા હતા,  પરંતુ લિસાએ તેને લાઇમલાઇટથી દૂર રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે, જ્યારે એક ચાહકે અભિનેત્રીને તેના ત્રીજા બાળક વિશે પૂછ્યું અને લખ્યું - શું તમે મને કહી શકો કે તમારું ત્રીજું બાળક ક્યાં છે?  A તરફ લિસાએ જવાબ આપ્યો, "મારા હાથમાં."  લિસાના આ જવાબ દ્વારા પુષ્ટિ મળી છે કે તે ત્રીજી વખત માતા બની છે, ચાલો તમને જણાવી દઈએ કે લિસાએ તેના ત્રીજા બાળક વિશે પહેલેથી જ સૂચવ્યું હતું કે તે એક પુત્રી છે,  આ વર્ષે મધર્સ ડે નિમિત્તે લિસાએ બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી બેબી બમ્પ ફ્લન્ટિંગ કરી.  આ ફોટા સાથે, લિસાએ તેના ત્રીજા બાળકનું લિંગ - તેની નાની સ્ત્રી સાથે જણાવ્યું હતું. લિસા હેડનનાં બેબી બમ્પને ફ્લટ કરતા ફોટા પર, એક વ...

પ્રેગનેટ થવાથી ડરતી હતી મંદિરા બેદી, રાજ kaushal સાથે લગ્નના 12 વર્ષ પછી બની માં

Image
 મંદિરા બેદી ના પતિ રાજ કૌશલના 30 જૂન 2019 ના રોજ નિધન થયું હતું. મુંબઈમાં હાર્ટ એટેકને લીધે રાજકોષીય નું મૃત્યુ થયું હતું રાજ કૌશલ અને મંદિરા બેદી ને એક છોકરો અને એક છોકરી એમ બે પુત્ર છે. મંદિરા બેદી અને રાજ kaushal ની લવ મેરેજ થઈ હતી 1999 રાજ crucial અને મંદિરા બેદી ના પરિવારની રજામંદી પછી લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નનાં બાર વર્ષ પછી મંદિરા બેદી પ્રેગનેટ થઈ હતી લગ્ન પછી તરત તે બચ્ચા માટે તૈયાર હતી નહીં અને તે સતત ડરતી હતી મંદિરા બેદી એટલે ડરતી હતી કે મા બની ગયા પછી ઇન્ડસ્ટ્રીયલ કેરિયરમાં કંઈ ફેર પડી જાય તો એટલે તેની ફિટનેસ ખોરવાઈ જાય . એટલા માટે તે મા બનવા માટે બિ તી હતી. રાજ કોઉશલ મંદિરા બેદી ના આ નિર્ણયનો પણ સાથ લીધો હતો અને જ્યારે મંદિરા બેદી ૩૯ વર્ષની થઈ ત્યારે તેમણે પ્રેગનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. 2011માં 12 વર્ષ પછી મંદિરા બેદી ના ઘરમાં કિલકારી ગુંજી અને પુત્રનો જન્મ થયો. પુત્ર નું નામ તેમણે વીર કૌશલ રાખ્યઉ. 2020 માં રાજ kaushal એ એક છોકરીને ગોદમાં લીધી હતી.. બેટી નું નામ તેમણે તારા બેદી કૌશલ રાખ્યો હતો

ધોરણ 12 ના વિદ્યાર્થી એ બનાવી ઓનલાઇન રોબોટ ટેબલ બેન્ચ

Image
 વારાણસીમાં ધોરણ 12 ના વિદ્યાર્થી એ ઓનલાઇન રોબોટ  ટેબલ બેન્ચ બનાવી છે ટેબલ બનાવવાનો એ કારણ છે કે ઓનલાઈન ભણતા વિદ્યાર્થી પર ટીચર નજર રાખી શકે. અને જે વિદ્યાર્થી લાપરવાહી દર્શાવે છે તેના પર કઈ રીતે પનિશમેન્ટ આપી શકે. ઓનલાઇન રોબોટ ટેબલ બેન્ચ બનાવવા વાળો તુષાર  આર્યન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. તેમણે આ પ્રોજેક્ટ 15 દિવસમાં પૂરો કર્યો હતો. તુષારે જણાવ્યું કે આખી સિસ્ટમ ઈન્ટરનેટ ઉપર ચાલે છે જ્યારે વિદ્યાર્થી ટેબલ બેન્ચ પર બેસે છે ત્યારે ચેનલ લોક થઈ જાય છે અને ટીચર ની પરમીશન વગર આલોક ખુલતા નથી અને જ્યારે ક્લાસ પૂર્ણ થાય છે ત્યારે જ આ લોક ખુલે છે લોકની બધી જ એક્સેસ ટીચર કરે છે ટીચર વિદ્યાર્થી પર કૅમેરા મારફતે બધું જ ધ્યાન રાખી શકે છે જ્યારે કોરોના નો કાળ પતી જશે પછી સ્કૂલમાં આવી બેન્ચ નો ઉપયોગ થશે. સ્કૂલના એપીજે અબ્દુલ કલામ લેબમાં આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે . તુષારે તું આ પ્રોજેક્ટ બધી જ ગરમી સામગ્રીથી બનાવવામાં આવ્યો છે અને આનો ખર્ચો લગભગ 15 હજાર જેટલો છે જ્યારે વિદ્યાર્થી બેંચ પર બેસે છે ત્યારે સામે મોટી એલઇડી સ્ક્રીન માં ટીચર પણ સામે દેખાય છે અને ટીચર અને વિદ્યાર્થી પણ સામ...

પરેશ રાવલની lifestyle અંબાણી કરતા ઓછી નથી જાણીએ પરેશ રાવલની lifestyle

Image
  પરેશ રાવલને બધા ઓળખતા જ હશો તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ચાર સદીથી મુવી માં આવતા એક્ટર્સ છે .તેમણે બોલિવૂડમાં ઘણા rupees બનાવ્યા છે .અને તેમણે પોતાનું નામ પણ બનાવ્યું છે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પરેશ રાવલની કંઈક અલગ જ ઓળખાણ છે .તે કોમેડી ની દુનિયામાં એક રાજા તરીકે જીવે છે .આજે હું તમને એમની લાઈફસ્ટાઈલ વિશે બતાવીશું તે અંબાણીના જીવન કરતાં પણ વધારે સારી રીતે જીવે છે. અને તેમની લાઈફ સ્ટાઈલ બધાને પ્રેરણા આપે તેવી છે. હું તમને પરેશ રાવલની સંપત્તિ વિશે કહીશ. તેમની સંપત્તિ કેટલી છે અને તેમની લાઈફસ્ટાઈલ કેવી છે. પરેશ રાવલ નો જન્મ 30 મે 1955માં મુંબઈમાં થયો હતો.તેમણે શિક્ષણ વરલી પાર્લેમાં narsee monjee કોલેજમાં કર્યો હતો.તેમણે એન્જિનિયરિંગ કરેલું છે. શિક્ષણ પછી તેણે ફિલ્મ જગતમાં સ્થાન મેળવ્યું હતું તે બીજેપીના એક નેતા તરીકે પણ ચૂંટાઇ આવેલા છે. પરેશ રાવલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો છે. તેમના બે છોકરા પણ છે તેમનું નામ આદિત્ય અને અનિરુદ્ધ છે. આદિત્ય પણ બોલિવૂડમાં કદમ રાખી દીધો છે અને તેમનો પિક્ચર જી ફાઈલ પર આવે છે. પરેશ રાવલની property પરેશ રાવલ ચુનાવ માં ફોર્મ ભરેલું ત્યારે તેમણે તેમની પ્ર...

કોરોના થી મરવાના ડરથી બચવા એક મહિલાએ તેમની છોકરી પર ઘીનોની હરકત કરી

Image
   કોરોના એ દેશમાં એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે લોકો એવી બીકમાં રહે છે કે મને કોરોના થઈ જાય અને હું મરી ના જાવ. અને આ પરિસ્થિતિમાં લોકો એવી રીતે બી રહ્યા છે કે મને કોરોના થઈ જાય પછી હું પરિવારથી અલગ ના થઈ જાવ. અત્યારે એક લન્ડન ના રિપોર્ટ પ્રમાણે ખબર પડી છે કે કોરોના હવે કેટલો ભયજનક માહોલ બનાવી દીધો છે. લન્ડન માં એક મહિલાએ તેમની પુત્રીને કોરોનાના ડરથી મારી નાખી અને એ શું કામ મારી એનું કારણ એ હતું કે મહિલા કોરોનાના થી મરી જાય તો તેની દીકરીની સંભાળ કોણ કરશે એટલે મહિલાએ તેમની દીકરીને જ મારી નાખી. કોરોના નો માહોલ હાલમાં બ્રિટનની રાજધાની લન્ડન માં એક મહિલાએ પંદર વખત ચાકુના ઘા મારીને પોતાની દીકરીને મારી નાખી એમનું કારણ એ જ હતું કે કોરોના થી મહિલા મરી જશે તો તેમની દિકરી ની સારવાર કોણ કરશે એટલે એક માએ પોતાની દીકરીને મારી નાખી. 36 વર્ષની સુધા શિવનાથ અમને આ અપરાધને લીધે પોલીસે ગિરફ્તાર કરી છે અને સખત કાર્યવાહી હાથ ધરી છે. સુધા શિવના તમ ના હસબન દે એવું કહ્યું છે કે મારી પત્ની માનસિક બીમારીથી પીડાય છે અને તેમને એવું લાગે છે કે હું મરી જઈશ. સુધા શિવનાથ ને ઘણીવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન...

મોદી સરકારે કોરોના કાળ જોઈને ખેડૂતો માટે મોટું ગીફ્ટ આપ્યો

Image
 ભારત સરકાર નરેન્દ્ર મોદી ની સરકારે અન્નદાતા ખેડૂત માટે મોટા પેકેજની જાહેરાત કરી છે. તેમણે મોટા 8 પેકેજની જાહેરાત કરી છે. તો આવો અને જાણીએ કે ક્યાં આઠ મોટા પેકેટની આ કોરોના કાળમાં ખેડૂત માટે જાહેરાત કરી છે અને તેમણે કેટલા ઉપયોગી છે. મંત્રી સીતારમન ને કોરોના કાળમાં આઠ મોટા પેકેજની જાહેરાત કરી છે અને તે પણ ખેડૂત મિત્ર કિસાન માટે છે. વધારામાં  તેમણે ઉદ્યોગ, ટુરીઝમ ક્ષેત્ર ,સ્વાસ્થ્ય અને કિસાન માટે નવા પેકેજની જાહેરાત કરી છે. માટે આર્થિક પેકેજ પણ જાહેર કરેલું છે તેમને નવી સબસીડી પણ મળવાપાત્ર છે. તેમની કિંમત આશરે 14475vકરોડ રૂપિયા છે. પૈસા તેના માટે વાપરવામાં આવશે જે કિશાન કોરોના કાળમાં સાઉ તુટી પડ્યા છે. કિસાન ને કેટલો ફાયદો થશે નિર્મલા સીતારામન ને એવો કાયદો મૂક્યો છે કે કુપોષણથી પીડિત કિસાન ને આઈ સી એ આર મુજબ એવું બિયારણ મળશે જે વાવવાથી ઉગેલા પાર્કમાં પૂરતા પ્રમાણમાં ઝિંક આયર્ન પ્રોટીન વિટામીન એ હશે. અને ઉત્પાદન ક્ષમતા પણ વધસે. બીજ બાયોફર્ટીલાઇઝર પદ્ધતિથી બનાવવામાં આવશે. અગ્રિકલચર માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા આ બીજ ની વહેચણી કરવામાં આવશે. કિસાનો માટે સંકટના સમયે કામ લાગશે. 78 કરો...

વિરાટ કોહલીને મુશ્કેલ સમયમાં પણ યાદ આવે છે પહેલો પ્યાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો લવ લેટર

Image
 લોકો જાણે છે કે વિરાટ કોહલી ક્રિકેટર તે તેમના ફિટનેસને લઈને બહુ સજાગ રહે છે. અને તે વિશ્વનો બહુ મોટો ક્રિકેટર છે. wtc ચેમ્પિયનશિપ ની ફાઇનલની તૈયારી માં વિરાટ કોહલીને તેમનો પહેલો પ્યાર યાદ આવે છે અને પ્રેમ નો લવ લેટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કપ્તાન વિરાટ કોહલી અત્યારે ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમાવાની  છે. તે પાંચ ક્રિકેટ મેચ રહેશે. અને તેમની સાથે પત્ની અનુષ્કા શર્માનાં અને પુત્રી વામિકા પણ તેમની સાથે ગયા છે. પરિવાર સાથે હોવા છતાં પણ તેમને પહેલા ની યાદો સતાવે છે. તેમના સાચા પ્યાર ને લીધે તેમને લવ લેટર લખ્યો હતો. વિરાટ કોહલી ફીટ રહેવા માટે શાક અને પ્રોટીન નો પૂરો ઉપયોગ કરે છે. અને ફિટ રહેવા માટે તેમને બટેકાનો ત્યાગ કરી દીધો છે. ત્યારે તે બટાકાને ખૂબ જ miss કરે છે. બટેકા ને મિસ કરવા માટે ચીકુ એ પ્રેમ પત્ર લખ્યો છે. વિરાટ કોહલીએ તેમની ઉપર લવ લેટર લખ્યો છે તેમાં ચીકુને લખેલો લવલેટર પોસ્ટ કર્યો છે અને એ પણ બટેકાની યાદમાં. તેમણે આવો લવ લેટર પોસ્ટ કરી લો છે મારા પ્રિય બટેકા, મને અહેસાસ થઈ ગયો છે કે મારો પહેલો પ્યાર તારા માટે સ્પેશિયલ છે. ...

હવે અબ્દુલ કલામ પછી આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઇતિહાસ બનાવવા જય રહ્યા છે

Image
 આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને બધા જાણતા હશે. તેની જેવા કામ કોઈ કરી શકે નહી. દેશના માટે યોગદાન તેના માટે સર્વ પ્રથમ હતું. અને તે દેશ ના કામ માટે સદા તત્પર રહેતા હતા. આજે હું તમને આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશે જણાવવા જઈ રહ્યો છું .તેમણે પણ આપણા દેશમાં વીઆઈપી કલ્ચર ને પૂર્ણ વિરામ આપી દીધેલો છે. એક સમય હતો જ્યારે વીઆઈપી કલ્ચર નો બહુ બોલ બોલ હતી. પણ હવે ઘણા નેતા વીઆઈપી કલ્ચર વિરુદ્ધ સવાલ ઉઠાવી રહ્યા છે. અને વીઆઈપી કલ્ચર ને છોડી રહ્યા  છે. આવી જ રીતે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ વીઆઈપી કલ્ચર નહીં છોડી રહ્યા છે અને તે બધા જ માટે એક જ કાનૂન એવો ધારો લગાવ્યો છે. દેશમાં સામાન્ય થી માંડીને સામાન્ય માણસને પૂરો ન્યાય મળે તેની સાથે છે. અને તેમણે નિયમ બનાવી નેતાઓની ગાડી પરથી લાલબત્તી કઢાવી નાખેલ છે. આજના સમયમાં લાલ બત્તી પર પ્રધાનમંત્રી ના કાફલાને પણ રાહ જોવી પડશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ખબર પડી હતી કે શુક્રવારે રાજના ઉત્તર પ્રદેશથી તેમના ઘરે જવાના હતા તે સફર તેને ટ્રેનમાં નક્કી કર્યો હતો. અને હા આ પંદર વર્ષમાં પહેલીવાર કોઈ રાષ...

તમે ક્યારેય મનુષ્યના પ્રાણ જોયા છે. હું તમને બતાવીશ.

Image
 તમે હંમેશા મૃતક વ્યક્તિ ના પ્રાણ વિશે જાણવા ઈચ્છતા હોવ છો. જેને લઈને તમારા મનમાં ઘણા સવાલ ઉભા થતા હોય છે. તમને એવું થતું હશે મનુષ્યમાંથી પ્રાણ નીકળતા હશે કે નહીં અને હા પ્રાણ નીકળતા હશે તો કેવી રીતે અને ક્યાં જતા હશે. હું તમને અલગ વસ્તુ બતાવીશ.આજે હું તમને મનુષ્યના પ્રાણ દેખાડીશ. અને તેનું ચિત્ર પણ બતાવીશ ધરતી પર મનુષ્યનું પ્રાણ આ જગ્યા પર હોય છે તમે લોકો ઉત્સાહિત થયો કે મનુષ્યના પ્રાણ કેવા હશે તમે બધાએ કોઈને કોઈ વ્યક્તિને મરતા તો જોયો જ હશે તેમના પ્રાણ જતા જોયા જ હશે કોઈ તમારો રીસતે દાર હોય કે કોઈ તમારો મિત્ર પણ હોઈ શકે. પરંતુ બધાના પ્રાણ એકસરખા અને એક સમાન હોય છે તેમના ચિત્રો પણ એક સમાન હોય છે મનુષ્ય નો પ્રાણ આવી રીતે હોય છે આ ધરતી પર મનુષ્યના પ્રાણ અનાજ પર્યાવરણ પાણી અને સૂર્ય છે. જેના લીધે માનવ જીવન શરૂ થયું છે અને તેના વગર માનવજીવન રહી નથી શકતું. આ આર્ટીકલ કિસાન ભાઈઓ ના રક્ષણ માટે અને આપણે અનાજનો બગાડ ન કરવો જોઈએ એને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. એટલે આપણે અનાજનો બગાડ ન કરીએ અને ગરીબ માટે અનાજ મળી રહે તેનું ધ્યાન રાખીએ. તમે લોકો ગરીબ ને ખાવાનું ખવડાવીને તેમને કુપો...