Posts

મહિલા કી ડીલેવરી વખતે ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

Image
 પ્રકૃતિએ ફરી એકવાર માનવ કરતા ઉપર એવું કાર્ય જેનાથી ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આમ તો કહેવાય છે કે પ્રકૃતિ માનવ કરતા વધારે શક્તિશાળી છે. માનવને પ્રકૃતિ ઘણા રૂપ દેખાડે છે અને પ્રકૃતિ જે ધારે તે કરી શકે છે. સોમવારે દિલ્હીના ગાઝિયાબાદમાં યશોદા હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. મહિલાને 4 બચ્ચા નો જન્મ થયો છે અને બધા જ બચ્ચા સુરક્ષિત અને એકદમ તંદુરસ્ત છે ચારે બચ્ચાં એ હોસ્પિટલમાં જ અત્યારે રખાયા છે  સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર રાશિ અરોરાએ સોમવારે ઈમરજન્સી પેશન્ટ મહિલા આવી હતી. તેમને પેડુ pain હતો સમય જતા ઓપરેશન કરવું પડ્યું હતું અને ચાર બચ્ચા નો જન્મ થયો હતો. ચારેય બચ્ચા એકદમ સ્વસ્થ છે. ડોક્ટરોએ સફળતાપૂર્વક ડિલિવરી કરી હતી અને જન્મ થતા બચ્ચા ના જીવન મુશ્કેલ હોય છે આ સમયમાં ,પરંતુ ડોક્ટર જોષીએ આ બધા બચ્ચા ને અત્યારે નર્સરીમાં રાખેલા છે અને સુરક્ષિત છે. .

.omg.આ છોકરી રોજ પીવે છે કુતરા નુ યુરીન. કારણ જાણીને તમે પણ હસી પડશો.

Image
 ઓ માય ગોડ .આ છોકરી રોજ પીવે છે કુતરા નુ મુત્ર કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો. તમે જાણો છો કે છોકરીઓને ખૂબસૂરત થવા માટે ગમે તે કરી શકે છે. પણ આજ જે અમે બતાવવાના છીએ એ તમને હેરાન કરી દે તેવું છે.. અમેરિકામાં રહેવા વાળી એક છોકરી જેમનું નામ લીલા છે. લીલા રોજ એક ગ્લાસ કૂતરાનું urine પીવે છે અને આવું કરવામાં એ જરાક પણ શર્મ અનુભવતી નથી. તેમણે આવું કરવાનું બે-ત્રણ વર્ષ પહેલાથી શરૂ કરી દીધું હતું અને તેના ચહેરા પર એક પણ pimples નથી અને તે ખૂબ જ ખૂબસૂરત દેખાય છે અને આવો કરવામાં તેમને જરાપણ બેચેની જેવું લાગતું નથી. કુતરાના યુરિનમાં વિટામિન એ અને બીજા ઘણા વિટામિન હોય છે જેના કારણે ગંભીર બીમારી જેવી કે કેન્સર જેવી બીમારી પણ થતી નથી. લીલા કહે છે કે મારા પાલતુ કૂતરાને હું પાર્કમાં ફરવા લઈ જાઉં છું ત્યારે તેમનું યુનિન એકત્ર કરું છું. અને રોજ સવારે અને સાંજે એક ગ્લાસ કોઈપણ હિચકાહટ વગર પી જાવ છું. લીલા કહે છે કે મને કોઈ પણ સવાલ પૂછે કે તારી ખુબસુરતી એટલી કેમ છે ત્યારે હું તેને  એકજ જવાબ આપું છું કે કૂતરાનું urine પીવો .ત્યારે તે લોકો હસી પડે છે તેમની વાત સાંભળીને

છ મહિનાની થઈ વિરાટ કોહલી ની છોકરી વામિકા. અનુષ્કા શર્માએ સેલિબ્રેટ કર્યું અને જુવો તેમની ફોટો

Image
 અનુષ્કા અને વિરાટ કોહલી ની છોકરી ને છ મહિના થયા અને સેલિબ્રિટી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વામિકા ના  ફોટા શેર કર્યા છે. આ તસવીરમાં વિરાટ કોહલી પણ નજરે આવે છે. અને ફોટો શેર કરતા અનુષ્કાએ એક પ્યારી વાત પણ શેર કરી છે.. અનુષ્કા શર્માના ફેનને આ વાત પણ બહુ ગમેશે.. અને તેમના ફેન ઘણી  કોમેન્ટ પણ કરે છે અનુષ્કા શર્માને વામિકા ના ફોટો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શૅર કરી છે. અનુષ્કા શર્માની પ્યારી વાત અનુષ્કા શર્મા ફોટો શેર કરતા કહે છે કે વામિકાની  એક હસી ઉપર અમારી પૂરી દુનિયા બદલાઇ શકે છે. જે પ્યાર ની સાથે તમે અમને કહો છો તે પ્યાર આખી જિંદગી ખરો ઉતરે. તમને છ મહીના ની શુભકામના. અનુષ્કાના ફેન આ પોસ્ટ ઉપર લગભગ 6 લાખ લાઇક કરી ચૂકેલા છે. અને ફેનની આ વાત પણ ગમે છે.

પહેલા કરતાં અડધું થઈ જશે વીજળીનું બિલ કઈ રીતે કરશો તે જુઓ.

Image
અત્યારે આ મોંઘવારીના સમયમાં વીજળીના બિલની બધાને ટેન્શન હોય છે.. બધા એવું વિચારતા હોય છે કે મારું વીજળીનું બિલ કઈ રીતે ઓછું કરી શકાય તો હું તમને આજે અમુક વસ્તુઓ કઈ જ નથી તમારું વીજળીનું બિલ પહેલા કરતાં અડધું થઈ જશે. જુઓ કેવી રીતે કશું વીજળીનું બિલ ઓછું. 1. જુનો બલ્બ નો ઉપયોગ નહીં કરવા છતાં એલઇડી બલ્બનો ઉપયોગ કરવો જેનાથી વીજળીનું બિલ ઓછું થશે. 2 પંખામાં રેગ્યુલેટર નો ઉપયોગ કરવો અને જો જુના પંખા હોય તો તેમને નવા પંખા માં કન્વર્ટ કરી દેવા. 3 તમે લેપટોપ અથવા મોબાઈલ નું ચાર્જિંગ કરતા હો તો ચાર્જિંગ થઈ ગયા પછી તેમને unplug કરી દેવા અથવા તો ચાર્જિંગ સ્વીચ બંધ કરી દેવી તેનાથી તમારું વીજળીનું બિલ પણ ઓછું થઈ જશે. 4. દિવસના ટાઈમમાં પડદા ખુલ્લા રાખે તેનાથી ઘરમાં જોવાનું રહે છે અને સૂર્યપ્રકાશ મળશે અને લાઈટ ની જરૂર પણ નહીં પડે. 5. વોશિંગ મશીન માં જરૂર પ્રમાણે ના કપડાં નાંખીને શરૂ કરે વારેવારે વોશિંગ મશીન ચાલુ બંધ ચાલુ બંધ ના કરો તેનાથી પણ વીજળી બચ્ચે. 6. કોમ્પ્યુટર પ્રિન્ટર ડીવીડી તેમાં પાવર એક્સટેશન નો ઉપયોગ કરે છે જેથી કરીને વીજળીની બચત છે કરી શકાય. 7 ઘરથી બહાર નીકળો ત્યારે બધા પંખા અન...

શું ઇન્સાન 150 વર્ષ જીવી શકે છે જાણીએ વિશેષજ્ઞ ની વાતો.

Image
દુનિયામાં બધા લોકો લાંબુ જીવન ઈચ્છે છે, કેટલાક લોકો સો વર્ષ લગી જીવે પણ છે અને કેટલાક લોકો લાંબું જીવી નથી શકતા. હવે આપણે લાંબુ જીવવા માટે શુ કરીશું અને આના માટે વિશેષજ્ઞ શૂ મંતવ્ય આપે છે તે જાણી છું. જીવન ની ગણતરી મનુષ્ય જીવનની ગણતરી માટે એક સમીકરણ ગોમતરજ સમીકરણ છે. ૧૯મી સદીમાં આ સમીકરણ નો ઉપયોગ જીવન ની ગણતરી ના સમીકરણમાં કરવામાં આવ્યો હતો. અને તેની ઉપર થી માણસ ની ઉમ્ર નક્કી કરવામાં આવતી હતી. કોઈ બીમારીને લીધે માણસનું મૃત્યુ દર વધી શકે છે. ગોમતરજ સમીકરણનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓ તેમનો ઉપયોગ ઉમ્ર જાણવા માટે કરે છે. આનાથી ઘણા લોકોની ઉંમર સ્વસ્થ સ્થિતિમાં જાણી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિના શરીરમાં કિડની નો પ્રોબ્લેમ છે અને તેમની ઉંમર સાથે કિડનીની ક્ષમતા ઘટતી જાય છે તેના પરથી તેના શરીર માં કયો રોગ છે અને તેમની ઉંમર કેટલી છે તે જાણી શકાય છે. અમેરિકા, રૂસ જેવા દેશોમાં મનુષ્ય ની ઉંમર 150 વર્ષ ધરવામાં આવે છે. તેના આધારે મનુષ્ય ની ઉંમર ગણવામાં આવે છે. મતલબ કે તમારા શરીરમાં કોઈપણ રોગ ન હોય તો તમે 150 વર્ષ આસાનીથી જીવી શકો છો. 150 વર્ષનું જીવન તમારા મૃત્યુની સંભાવના તમારા શ...

ભારતના આ ક્રિકેટર લંકા પ્રીમિયમલિંગ માં ગુપ્ત રીતે પ્રવેશ કરી રહ્યા છે,આ છે શાંતિ નું કારણ.

Image
હાઈલાઈટ શ્રીલંકા માટે તૈયારીઓ ચાલી રહી છે એપીલ2021. ઘણા ભારતીય ખેલાડીઓ ગુપ્ત રીતે apl માં પ્રવેશ કરી શકે છે. તે આખી પ્રક્રિયાને કઈ રીતે ચૂપવવામાં આવી છે એનું એક મોટું કારણ છે. ભારતના પૂર્વ ઝડપી ડાબોડી બોલર સુધીપ ત્યાગી. વિકેટકીપર અને બેસ્ટ મેન બંને એક સાથે રમનાર manvinder bisla. ipl ઉપરાંત ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇરફાન પઠાણ પણ apl માં નોંધણી કરાવી ચુક્યા છે. આ વખતે એપીએલ ની આવૃતિ અને એનું સિડયુલ 30 જુલાઈ 22 ઓગસ્ટ સુધીનો રહેશે. શ્રીલંકા એ તેમના મીડીયા માં ભારતીય ક્રિકેટર માત્ર યુસુફ નું નામ લીધું છે .બીજા કોઈનું નામ એમને બતાવ્યું નથી. આમાં ઇરફાન પઠાણ નું નામ કેન્ડી તસ્કર્શ ને સાથે જોડવામાં આવ્યું છે. ભારતના પૂર્વ ડાબોડી બોલોર ટીમની સાથે ગયા વર્ષે રમ્યા હતા. બીજા કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી ની વાત હમણાં સામે આવી નથી. આ છે સિક્રેટ એન્ટ્રી નું કારણ સૌથી વધુ આ સૂત્રોને અનુસાર. અને સૌથી વધુ વિદેશી ફ્રેન્ચાઇઝી કહેવા નથી માગતી કે મેચ શરૂ થયા પહેલા કયા ભારતીય ખેલાડીઓ ગેમ રમવાના છે અને એનું કારણ એ છે કે ભારતની bcci બીજી ફ્રેન્ચાઇઝી ટીમમાં રમવા માટે પ્રોત્સાહિત કરતી નથી. ત્યાગી અને બિસ...

સલમાન ખાને આમિર ખાન ના પહેલી વખત ના છૂટાછેડા માટે મદદ કરી હતી ,પછી તેમની મિત્રતા થઈ હતી કેવી રીતે તે જોવો..

Image
 અમીરખાન પહેલી વખત ના તેમની પત્ની સાથે છૂટાછેડા વખતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સલમાન ખાને તેમની મદદ કરી હતી. ખાસ કન્ટેન્ટ પહેલી વખત ના અમીરખાન ના છૂટાછેડા વખતે તે સાવ ભાંગી પડ્યો હતો તેમની મદદ સલમાન ખાને કરી હતી ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ. અમીરખાન અને કિરણ આવે અત્યારે છૂટાછેડાની ઘોષણા કરી છે.તે લગ્નના 15 વર્ષ પછી એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું.  આ પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે 15 વર્ષ પછી તેણીએ છૂટાછેડા પણ લીધા હતા.  વર્ષ 2002 માં બંનેના છૂટાછેડા થયા હતા.  રીનાથી છૂટાછેડા દરમિયાન આમિર ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.  આ દરમિયાન સલમાન ખાને આમિર ખાનને મદદ કરી.  તેણે શો 'કોફી વિથ કરણ' માં આ વાતનો ખુલાસો કર્યો હતો. આમિર સલમાનથી દૂર રહેતો હતો  આમિર ખાને કરણ જોહરના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ'માં કહ્યું હતું, "તે સલમાન ખાનથી અંતર રાખવા માંગતો હતો. કેમ કે ફિલ્મ' અંદાઝ અપના-અપના'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન ખાન સાથેનો મારો અનુભવ સારો નહોતો, બિલકુલ. હું તેને ઘમંડી અને અન્ય લોકો માટે અવિનય માનતો હતો. ...